ગુજરાત સરકારે 9 લાખ કર્મચારીઑ માટે સાતમા પગાર પંચથી માંડી પડતર 14 જેટલા પ્રશ્નોનું નિવારણ લાવી દીધું છે.
ગાંધીનગરમાં કર્મચારીઑએ એકઠા વ્યક્ત કરી રોષની લાગણી
બીજી તરફ ગુજરાત સરકાર દ્વારા લેવાયેલા કર્મચારી માટેના નિર્ણયોને લઈ ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ અને સંયુકત મોરચાના તમામ હોદ્દેદારોએ ગુજરાત સરકારનો આભાર માનતા જણાવ્યું હતું કે, હવે તેમણે આગામી કાર્યક્રમો મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે. પણ કેટલીક માંગણીઓ ન સંતોષાતા કર્મચારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. ગાંધીનગર ખાતે કર્મચારીઓએ કર્મચારી મહામંડળે સરકારની જાહેરાત સ્વીકારતા મુખ્ય માંગ જૂની પેન્શન યોજનાની બાબતે વિરોધ કર્યો છે. કાલનો માસ સીએલ પર ઉતારવાનો કાર્યક્રમ યથાવત રહે તેવા એંધાણ વર્તાઈ ચૂક્યા છે.
કઈ કઈ માંગો સરકારે સ્વીકારી?
Disclaimer
This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: VTV Gujarati