VTV News

1.2M Followers

ગાંધીનગર / વન વિભાગમાં મોટા પાયે બઢતીના ઓર્ડર છૂટયા, એક સાથે 500 વનરક્ષકને અપાયું પ્રમોશન, જુઓ લિસ્ટ

21 Feb 2023.7:06 PM

  • વન વિભાગમા વર્ગ-3માં બઢતીના ઓર્ડર
  • વનરક્ષક સંવર્ગથી વનપાલ તરીકે અપાયા પ્રમોશન
  • એક વર્ષ માટે હંગામી ધોરણે 500 જેટલા વનરક્ષકો અપાયા પ્રમોશન

રાજ્યના વન વિભાગના કર્મચારીઓને લઈ મહત્વના સામાચાર સામે આવ્યા છે. વન વિભાગના વર્ગ-3ના કર્મચારીઓને બઢતીના ઓર્ડર અપાયા છે.

જેમને વનરક્ષક સંવર્ગથી વનપાલ તરીકે પ્રમોશન અપાયા છે.

500 જેટલા વનરક્ષકો અપાયા પ્રમોશન
વનવિભાગમાં વર્ગ 3માં બઢતીના ઓર્ડર અપાયા છે. વનરક્ષક સંવર્ગથી વનપાલ તરીકે પ્રમોશન અપાયા છે. એક વર્ષ માટે હંગામી ધોરણે 500 જેટલા વનરક્ષકોને પ્રમોશન અપાયા છે. પ્રમોશન બાદ કામગીરી સંતોષકારક હશે તો કાયમી પ્રમોશન અપાશે.

જુઓ વિગતે લિસ્ટ

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: VTV Gujarati

#Hashtags