રાજ્યના વન વિભાગના કર્મચારીઓને લઈ મહત્વના સામાચાર સામે આવ્યા છે. વન વિભાગના વર્ગ-3ના કર્મચારીઓને બઢતીના ઓર્ડર અપાયા છે.
ગાંઘીનગર ન્યૂઝ: વન વિભાગમાં વર્ગ 3માં બઢતીના ઓર્ડર, એક વર્ષ માટે હંગામી ધોરણે વનરક્ષક સંવર્ગ થી વનપાલ તરીકે અપાયા પ્રમોશન, કામગીરી સંતોષકારક હશે તો અપાશે કાયમી પ્રમોશન#gandhinagar #vtvgujarati pic.twitter.com/aQKKHdZg5c
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) February 21, 2023
500 જેટલા વનરક્ષકો અપાયા પ્રમોશન
વનવિભાગમાં વર્ગ 3માં બઢતીના ઓર્ડર અપાયા છે. વનરક્ષક સંવર્ગથી વનપાલ તરીકે પ્રમોશન અપાયા છે. એક વર્ષ માટે હંગામી ધોરણે 500 જેટલા વનરક્ષકોને પ્રમોશન અપાયા છે. પ્રમોશન બાદ કામગીરી સંતોષકારક હશે તો કાયમી પ્રમોશન અપાશે.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) February 21, 2023
જુઓ વિગતે લિસ્ટ
Disclaimer
This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: VTV Gujarati