કેન્દ્ર સરકાર પોતાના કર્મચારીઓને તેમના આખરી પગારના 40-45 ટકા લઘુતમ પેન્શન આપવાની ઓફર આપી શકે છે તેના માટે બજાર સાથે સંકળાયેલી વર્તમાન પેન્શન સ્કીમમાં બદલાવ કરી શકે છે, તેમ બે સરકારી અધિકારીઓને ટાંકીને અહેવાલોમાં જણાવાયું હતું.
કર્મચારીના પગારમાંથી યોગદાન લઈ શકે
જૂની પેન્શન પદ્ધતિમાં કર્મચારીના છેલ્લા પગારના 50 ટકા નિશ્ચિત પેન્શનની ગેરેન્ટી છે. સરકાર વર્તમાન યોજનામાં સુધારો કરવાની યોજના બનાવી રહી છે કે જેથી કર્મચારી અને સરકાર બન્નેનું યોગદાન જળવાઇ રહે અને કર્મચારીઓને તેમના આખરી પગારના 40-45 ટકા ગેરેન્ટેડ પેન્શન સુનિશ્ચિત કરી શકાય.
Disclaimer
This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: Sandesh