રાજ્યની સરકારી શાળામાં અર્ધ વાર્ષિક કસોટી ન યોજાવાનો નિર્ણય શિક્ષણ વિભાગે લીધો છે. દર વર્ષે દિવાળી પહેલાં અર્ધ વાર્ષિક કસોટીનું આયોજન શાળાઓમાં કરવામાં આવે છે. પરંતુ આ વખતે કોરોનાની મહામારીના કારણે એકમ કસોટી આધારે વિદ્યાર્થીઓનું વાર્ષિક મુલ્યાંકન કરાશે.
વિદ્યાર્થીઓનું વાર્ષિક મુલ્યાંકન કરાશે
સામાન્ય રીતે અર્ધ વાર્ષિક કસોટી આધારે વિદ્યાર્થીઓનું મુલ્યાંકન થાય છે.
Disclaimer
This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: GSTV