VTV News

1.2M Followers

હુકમથી / સરકારનો મોટો નિર્ણય: આ 32 જ્ઞાતિઓનો બિનઅનામત વર્ગમા સમાવેશ કરાયો, આ રહ્યુ લિસ્ટ

12 Nov 2020.8:18 PM

સરકાર દ્વારા વધુ 32 જ્ઞાતિઓનો બિનઅનામત વર્ગમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

  • બિનઅનામત વર્ગમા વધુ 32 જ્ઞાતિઓનો સમાવેશ કરાયો
  • સામાજિક ન્યાય અને આધિકારિકતા વિભાગનો નિર્ણય
  • હિંદુ ધર્મની 20 અને મુસ્લીમ ધર્મની 12 જ્ઞાતિનો સમાવેશ

સામાજિક ન્યાય અને આધિકારિકતા વિભાગ દ્રારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. બિનઅનામત વર્ગમા વધુ 32 જ્ઞાતિઓનો સમાવેશ કરાયો છે. જેમાં હિંદુ ધર્મની 20 અને મુસ્લીમ ધર્મની 12 જ્ઞાતિનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ જ્ઞાતિઓનો બિનઅનામતમા સમાવેશ

  • હિન્દુ વાલમ બ્રાહ્મણ,
  • ખંડેલવાલ,
  • મોઢ વણીકનો સમાવેશ
  • રાયકવાળ બ્રાહ્મણ,
  • ખેડાવાળ બ્રાહ્મણ,
  • જેઠી મલ્લનો સમાવેશ
  • પુરબિયા રાજપુત ક્ષત્રિય,
  • હિન્દુ આરેઠીયા,
  • વાવિયાનો સમાવેશ
  • હિન્દુ મહેતા,
  • મોરબિયા,
  • જોબનપુત્રા, પુષ્કર્ણા
  • બ્રાહ્મણનો સમાવેશ
  • સિદ્ધરુદ્ર બ્રાહ્મણ,
  • સાંચીહર બ્રાહ્મણ,
  • પુરોહિત,
  • રાજપુરોહિત
  • માહેશ્વરી,
  • અગ્રવાલ,
  • ઠક્કર,
  • મારૂ રાજપૂત,
  • અમદાવાદ રાવતનો સમાવેશ
Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: VTV Gujarati

#Hashtags