જે લોકોને સરકાર તરફથી અનામતનો લાભ નથી મળી રહ્યો એટલે બિન અનામત વર્ગ વિકાસ માટે એક મોટો નિર્ણય કરવામાં આવ્યો છે.
ઓનલાઇન પોર્ટલથી શું લાભ થશે?
બિન અનામત વર્ગ (જનરલ કેટેગરી)માં હાલ કઈ કઈ જ્ઞાતિનો સમાવેશ ((2017ના GR મુજબ))
બિન અનામત વર્ગ એટલે કે જનરલ કેટેગરીની જ્ઞાતિઓની શૈક્ષણિક તથા આર્થિક સ્થિતિ સુધારવા અંગે જુદી જુદી યોજનાઑ તૈયાર કરવી, મંજૂર કરાવવી અને તેના અમલીકરણ માટે યોગ્ય પગલાં લઈ વધુમાં વધુ રોજગારીની તકો ઊભી કરવાનું મુખ્ય કાર્ય કરે છે.તાજેતરમાં અનામત વર્ગો સિવયાના એટલે બિન અનામત વર્ગો જેવા કે પાટીદાર, બ્રાહ્મણ, ક્ષત્રિય,વણિક લોહાણા, સોની, ખમાર,મહેશ્વરી જેવા અંદાજે 58 જેટલી જ્ઞાતિઓમાં આર્થિક રીતે નબળા કુંટુંબોના પરિવારજનોને વધુમાં વધુ રોજગારી મળે તે માટેનું કાર્ય આ નિગમ કરી રહ્યું છે.
બિન અનામત વર્ગ વિકાસ નિગમનું કાર્ય શું?
ગુજરાત રાજ્યમાં શિક્ષણ, આર્થિક વિકાસ અને તેમના સામાજિક વિકાસ દ્વારા અનામત વર્ગના સમુદાયના સર્વાંગી વિકાસ માટે વિવિધ પ્રવૃત્તિઓ કરવા કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર દ્વારા નિર્ધારિત માર્ગદર્શિકાઓ અથવા યોજનાઓ અનુસાર, વ્યક્તિગત રીતે અથવા જૂથોમાં, પછી ભલે તે સીધા અથવા અમુક એજન્સી મારફતે, રાજ્ય/કેન્દ્ર સરકારના મંત્રાલયો અથવા વિભાગોના સહયોગથી અથવા આવી અન્ય નાણાકીય સંસ્થાઓ સાથે આર્થિક અને આર્થિક રીતે સક્ષમ યોજનાઓ અને પ્રોજેક્ટ્સ માટે સંબંધિત કાર્યક્રમો કરવાની જવાબદારી બિન અનામત આયોગના શિરે છે.
Disclaimer
This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: VTV Gujarati