GSTV

1.4M Followers

BIG BREAKING: સરકારી નોકરીની તૈયારી કરનાર માટે આવ્યા ખુશખબર, સ્પાર્ધક પરીક્ષામાં રાજ્ય સરકારે વય મર્યાદામાં આપી છૂટછાટ

13 Oct 2021.3:49 PM

Last Updated on October 13, 2021 by pratik shah

ગુજરાત સરકારે સ્પાર્ધાત્મક પરીક્ષા મામલે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. અનામત વર્ગના ઉમેદવારો માટે વય મર્યાદા 41 વર્ષની કરવામાં આવી છે. રાજ્યની સ્પાર્ધાત્મક પરીક્ષાની ઉંમરમાં છૂટછાટ આપવામાં આવી છે. પ્રધાનમંડળની બેઠકમાં સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

શિક્ષણ મંત્રીએ જણાવ્યું કે કોરોનાકાળમાં પરીક્ષાઓ મોડી લેવામાં આવી છે.

બિન અનામત વર્ગના ઉમેદવારોની વય મર્યાદા એક વર્ષ વધારાઈ, તારીખ 1-9-2021થી લઈને 31-8-2022 સુધી અમલમાં રહેશે. કોરોનાની સ્થિતિ માં અનેક પરીક્ષાઓ ભરતી માટે ની તકલીફો યુવાનોએ વેઠી છે તેમાંથી બહાર કાઢવા, માટે સ્પર્ધાત્મક પરીક્ષા માં એક વર્ષની છૂટ આપી છે જનરલ કેટરીના 36 વર્ષ કર્યા છે, ઉલ્લેખનીય છે કે શિક્ષણ મંત્રીના જણાવ્યા મુજબ શિક્ષણ વિભાગે યુવાનોની લાગણીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય કર્યો છે.

  • કોરોનામાં અનેક પરીક્ષાઓ રદ કરવી પડી
  • સ્પર્ધાત્મક પરીક્ષા માટે વય મર્યાદામાં છૂટછાટ આપાઈ
  • એક વર્ષની છૂટછાટ અપાઈ
  • 1/9/21થી નિયમ લાગું થશે
  • બિન અનામતમાં 35ના બદલે 36 વય કરાઈ
  • એસસી, એસટી, ઓબીસીમાં સ્નાતકમાં 40ના બદલે 41ની વયમર્યાદા
  • વધુમાં વધુ 45 વર્ષની મર્યાદા નક્કી કરાઈ

શિક્ષણ નીતિ 2020 સુધી નીતિ નક્કી થઈ છે. ટેટ ની વેલીડિટી નવી પદ્ધતિ નક્કી થાય ત્યાં સુધી વધારવામાં આવશે, 3300 જેટલી ભરતી થશે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બદલાય ત્યાં સુધી વેલીડિટી વધારવા આવશે

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: GSTV

#Hashtags