ગુજરાત રાજ્યમાં ગૌણ સેવા પંસદગી મંડળ દ્વારા લેવાતી બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષાની નવી તારીખો જાહેર કરવામાં આવી છે. બિન સચિવાલય પરીક્ષા હવે 24 એપ્રિલના રોજ લેવાશે, તો ઉમેદવારો ખાસ રીતે તૈયારી શરૂ કરી દો. તારીખની જાણકારી સરકારના અધિકારી દ્વારા ટ્વિટ પર જાહેરાત કરવામાં આવી છે.
— A.K. RAKESH, IAS (@AKRAKESHIAS1) March 3, 2022
મળતા અહેવાલ પ્રમાણે ગૌણ સેવાની મોકુફ કરવામાં આવેલી પરીક્ષાની સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ કરાવવાની સાથે સાથે પરીક્ષા પદ્ધતિમાં મોટા પાયે ફેરફાર થશે.
24 તારીખે યોજાશે પરીક્ષા
— A.K. RAKESH, IAS (@AKRAKESHIAS1) March 3, 2022
સમગ્ર પરીક્ષા પદ્ધતિનું ઓનલાઈન મોનિટરીંગ પણ કરવામાં આવશે. અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને પરીક્ષા યોજવામાં આવશે. પ્રશ્ન પત્રના પ્રિંટિંગ અને ટ્રાસ્પોર્ટેશન અંગે પણ નવી SOP બનાવવામાં આવી છે.
Disclaimer
This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: GSTV